Dr N'S સુવર્ણપ્રાશન

બાળકો માટે પરંપરાગત આયુર્વેદિક સહાય અને માર્ગદર્શન

ડૉ. નમન અજુડીયા · પ્રકાશિત: 07-Nov-2025 · વિસ્તૃત માર્ગદર્શિકા

Dr.N’S સુવર્ણપ્રાશન: બાળકના સ્વાસ્થ્ય, સ્મરણશક્તિ અને સર્વાંગી વિકાશ માટે આયુર્વેદના આશીર્વાદ રૂપ પુરવાર થયા છે.

ડૉ. નમન અજુડીયા દ્વારા વિકસિત સુવર્ણપ્રાશન એ અનેક બાળકો ની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા મા વાયરલ ઇન્ફેક્શન તથા અન્ય રોગો થી રક્ષણ આપવામાં ખૂબ જ મહત્વ્ય નો ભાગ ભજવ્યો છે અત્રે એ નોંધનીય છે કે જે બાળકો ને એન્ટિબાયોટિક દવાઓ ની વારંવાર જરૂર રેહતી તે બાળકો ને નિયમિત Dr.N'S Suvarnaprashan ના સેવનથી એન્ટિબાયોટિક પરની નિર્ભરતા મા ઘણો ધટાડો થયો છે. જેના લીધે ઘણા બાળકો ના માતા પિતા ને Dr.N'S સુવર્ણપ્રાશન આયુર્વેદ ના આશીર્વાદ સમાન પ્રતીત થયા છે. સુવર્ણપ્રાશન ના નિયમિત સેવન થી બાળકોની યાદશક્તિ, એકાગ્રતા અને ગ્રાસ્પીંગ પાવર મા વધારો થતો જોવા મળ્યો છે તદઉપરાંત જે બાળકો માનસિક નબળાઈ કે ક્ષતી ધરાવતા હતા તે બાળકો મા પણ સુવર્ણપ્રાશન લેવાથી સુધારો જોવા મળ્યો છે. એકંદરે Dr.N'S સુવર્ણપ્રાશન ના નિયમિત સેવનથી બાળકો નો શારીરીક માનસિક અને બૌદ્ધિક વિકાસ યોગ્ય રીતે થાય છે.

Dr.N'S સુવર્ણપ્રાશન આટલુ પ્રભાવશાળી હોવાનું કારણ સુવર્ણપ્રાશન મા શુદ્ધ સોનાની ભસ્મ નુ યોગ્ય પ્રમાણ જે 1ml મા 1mg નુ હોવું તથા સાથે અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, વાચા, ગુડૂચી અને સાથે શુદ્ધ ગાય નું ઘી અને મધ નું હોવુ છે

DrImage

સુવર્ણપ્રાશન શું છે?

સુવર્ણપ્રાશન એ એક પ્રાચીન આયુર્વેદિક સંસ્કાર છે જે બાળકની રોગપ્રતિકારક શક્તિ, બુદ્ધિ અને પાચનશક્તિ વધારવા માટે આપવામાં આવે છે. ડૉ. અજુડીયાના અનુસાર આને વૈજ્ઞાનિક રીતે પુનઃસ્થાપિત કરીને ગુણવત્તાવાળા ઘટકોની મદદથી વધુ અસરકારક બનાવવામાં આવ્યું છે.

DrImage

મુખ્ય ઘટકો અને તેમની અસર

સંપૂર્ણ રીતે પ્રાકૃતિક સામગ્રીથી બનાવેલ છે, ખાસ કરીને તમારા બાળકોની રોગ પ્રતિકારક સિસ્ટમને સમર્થન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, તેઓને તંદુરસ્ત અને મેઘાવી રાખવા મદદ મળે છે. કારણ કે તેના અભિન્ન ઘટકો શુદ્ધ કુદરતી છે. સુવર્ણપ્રાશન એ આયુર્વેદના કેટલાક સૌથી અસરકારક રસાયણોમાંથી એક વિશેષ પદ્ધતિ દ્વારા તૈયાર કરાયેલ એક દવા-રસાયણ છે. આ દવાઓ છે- સુવર્ણ-ભસ્મ, મંડૂકપર્ણી, બ્રાહ્મી, શંખપુષ્પી, અશ્વગંધા, ગુડુચી, પીપલ્લી, યષ્ટિ, વાચા, ધૃત અને મધુ.

સુવર્ણપ્રાશન આપવા થી બાળકો ને થતાં ફાયદા

નિયમિત ઉપયોગથી બાળકોમાં નીચેના લાભો નોંધાયા છે:

  • બાળકોની શારીરિક શક્તિ વધે છે.
  • બાળકોના શારીરિક વિકાસને વેગ આપે છે.
  • બાળકોમાં ભૂખ, પાચન અને ચયાપચય સુધારે છે.
  • બાળકોની ત્વચા અને વાળને સ્વસ્થ સુંદર અને મજબુત બનાવે છે.
  • બાળકોની શીખવાની, વિચારવાની અને યાદ રાખવાની ક્ષમતાને સુધારે છે જયારે તેમના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.
  • બાળકોના નબળા ઓજસ/રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર રક્તશ્વેત કોષો (WBCs) ની રચના અને કાર્યમાં સુધારો કરે છે અને બાળકોને ચેપ અને એલર્જી સામે રક્ષણ આપે છે.

ડોઝ અને ઉપયોગની રીત

ડોઝ ઉંમરના આધારે આપવામાં આવે છે. સુવર્ણપ્રાશન આપવા પછી 15 મિનિટ સુધી કોઈ ખોરાક/પાણી ન આપવાનું સૂચવવામાં આવે છે જેથી તે સારી રીતે શોષાય.

જન્મથી 3 મહિના: 1 ટીપું.
4 મહિના – 1 વર્ષ: 2 ટીપાં.
2–3 વર્ષ: 3 ટીપાં.
4–5 વર્ષ: 4 ટીપાં.
6–15 વર્ષ: 5 ટીપાં.


Product 1

Dr. N's Suvarnaprashan Drops

₹2100 ₹1599 Rs. 501 Rs. OFF
  • 🔥 આજે ઓર્ડર કરો — ઝડપી ડિલિવરી
  • 🔥 100% આયુર્વેદિક પ્રોડક્ટ
  • 🔥 COD ઉપલબ્ધ

ઓર્ડર કરવા માટે રજીસ્ટ્રેશન ફોર્મ ભરો

Hero 3

પ્રશ્નો અને જવાબો (FAQ)

1) શું Dr.N’S સુવર્ણપ્રાશન ટીપાંમાં ખાંડ હોય છે?

ના, Dr.N’S સુવર્ણપ્રાશન ટીપાંમાં ખાંડ હોતી નથી. તેમાં શુદ્ધ મધ હોય છે જે બાળકોને ગમતી કુદરતી મીઠાશ ઉમેરે છે.

2) Dr.N’S સુવર્ણપ્રાશન ટીપાં કયા વય જૂથના બાળકો લઈ શકે છે?

આ આયુર્વેદિક રોગપ્રતિકારક શક્તિના ટીપાં 0-15 વર્ષના બાળકો માટે બનાવવામાં આવ્યા છે.

3) Dr.N’S સુવર્ણપ્રાશન ટીપાં શું છે?

Dr.N’S સુવર્ણપ્રાશન ટીપાં એ 5000 વર્ષ જૂનું આયુર્વેદિક ફોર્મ્યુલેશન પર આધારિત છે જેનો ઉલ્લેખ મહર્ષિ કશ્યપ દ્વારા ચરક સંહિતામાં કરવામાં આવ્યો છે. તે 24CT ગોલ્ડ એશ અને બ્રાહ્મી, શંખપુષ્પી, વાચા, વગેરે જેવી જડીબુટ્ટીઓના સત્વના મિશ્રણનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સુવર્ણપ્રાશન ટીપાંનો નિયમિત ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં, પાચનમાં મદદ કરવામાં અને સંપૂર્ણ સુખાકારીને ટેકો આપવામાં મદદ કરે છે.

4) Dr.N’S સુવર્ણપ્રાશન ટીપાં આપ્યા પછી શું કોઈ સાવચેતી રાખવી જોઈએ?

Dr.N’S સુવર્ણપ્રાશન ખાધા પછી ઓછામાં ઓછા 30 મિનિટ સુધી બાળકને ખોરાક કે પ્રવાહી ન આપો.

5) શું Dr.N’S સુવર્ણપ્રાશન ટીપાંની કોઈ આડઅસર છે?

ના, સ્વર્ણપ્રાશન ટીપાં ૧૦૦% આયુર્વેદિક છે. તેનાથી તમારા બાળકો પર કોઈ આડઅસર થવાની શક્યતા નથી. જોકે, તેનો ઉપયોગ કરતા પહેલા આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી શ્રેષ્ઠ છે.

What Our Happy Customers Say

રણજીત જામરીયા

★★★★★

એક સંબંધીએ આ સૂચવ્યું ત્યારબાદ મેં ડૉ. એનનાં સુવર્ણપ્રાશન ટીપાં મારી ૩ વર્ષની દીકરી અને ૬ વર્ષના દીકરાને આપ્યાં અને મેં ખરેખર સુધારો જોયો — હવે બંનેના રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.

ખ્યાતી કણસાગરા

★★★★★

મેં મારી બાળકી માટે ૩ મહિના પહેલાં ડૉ. એનનું સુવર્ણપ્રાશન શરૂ કર્યું છે. હવે ડૉ. એનનાં સુવર્ણપ્રાશનથી બાળકની ઈમ્યુનિટી સારી થઈ છે, રોગ ઓછા થયા છે અને સર્વાંગી વિકાસ પણ સુધર્યો છે.

સંકેત પટેલ

★★★★★

હું ડૉ. એનનાં સુવર્ણપ્રાશનથી ખૂબ પ્રભાવિત છું! મારી ૩ વર્ષની દીકરીને દર મહિને તાવ કે શરદી થતી રહેતી, પરંતુ આ શરૂ કર્યા પછી તેની તબિયત સ્થિર થઈ ગઈ છે. અદ્ભુત આયુર્વેદિક પ્રોડક્ટ છે — ખૂબ આભાર.

રવિ મકવાણા

★★★★★

હું છેલ્લા ૩ મહિનાથી મારા બાળકને ડૉ. એન. નું સુવર્ણપ્રાશન આપી રહી છું અને મને આશ્ચર્ય થાય છે કે તેનું હોસ્પિટલમાં દાખલ થવું અને એન્ટિબાયોટિક્સ પરનું નિર્ભરતા જાદુઈ રીતે ઓછું થઈ ગયું છે, તે મારા બાળક માટે ખૂબ જ અસરકારક અને ફાયદાકારક છે.

પુજા પટેલ

★★★★★

હું મારા દીકરાને છેલ્લા થોડા મહીનાથી ડૉ. એનનું સુવર્ણપ્રાશન આપું છું. અગાઉ અન્ય બ્રાન્ડ્સ અજમાવ્યાં પરંતુ આ સુવર્ણપ્રાશન નું પરિણામ સૌથી ઉત્તમ રહ્યું — બાળકની રોગપ્રતિકારક શક્તિ અને ઉર્જા બંનેમાં વધારો થયો છે. વિશ્વાસપાત્ર અને ઉત્તમ પ્રોડક્ટ છે.

રઘુ જોષી

★★★★★

મેં મારા દીકરાને ડૉ. એનનું સુવર્ણપ્રાશન આપવાનું શરૂ કર્યું ત્યારથી તેની ઈમ્યુનિટી અને વૃદ્ધિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. આ ખરેખર શ્રેષ્ઠ સુવર્ણપ્રાશન છે.

સાગર ભંડેરી

★★★★★

મેં મારા ૫ વર્ષના દીકરા માટે ડૉ. એન. નું સુવર્ણપ્રાશન શરૂ કર્યું, એક મહિના પછી મેં જોયું કે તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો છે, પછી મેં ૬ મહિના સુધી ચાલુ રાખ્યું અને પરિણામ એ આવ્યું કે તેની રોગપ્રતિકારક શક્તિ હવે ખૂબ જ મજબૂત છે અને હવે વાયરલ ચેપની શક્યતા ખૂબ જ ઓછી છે, વિકાસ અને પાચન પણ સારું થઈ રહ્યું છે.

નિશા હિંગુ

★★★★★

હું છેલ્લા 3 મહિનાથી મારા 1 વર્ષના બાળકોને આરોગ્યદીપ આયુર્વેદ ડૉ. એન. નું સુવર્ણપ્રાશન આપું છું. મેં જોયું કે હવે દાંત નીકળવા સરળ છે અને આ વાયરલ સિઝનમાં તેની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થયો છે. તેના વાયરલને મટાડવા માટે આપણે એન્ટિબાયોટિક્સ આપવાની જરૂર નથી. તેની રોગપ્રતિકારક શક્તિ સારી થઈ ગઈ છે.

Front of AROGYADEEP AYURVEDA

AROGYADEEP AYURVEDA – Ayurveda Medicine Company

Wellness Center

Address:
104, 105, 1st Floor, JAYAVARDHINI COMMERCIAL,
Opp. Vibrant Hospital, Sadhu Vasvani Rd,
Near Oscar Plaza, Vishwakarma Society,
Hari Nagar, Rajkot, Gujarat – 360005

Mo.: 81405 70004



📍 View on Google Maps